BJPએ રાજ્યસભાની 2 બેઠક માટે રામભાઈ મોકરીયા-દિનેશ પ્રજાપતિની કરી પસંદગી

|

Feb 16, 2021 | 12:05 PM

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને અહમદ પટેલના નિધન બાદ રાજ્યસભાની 2 સીટ ખાલી પડી હતી. આ બે બેઠક માટે ભાજપે ( BJP ) સૌરાષ્ટ્રના પોરબંદરથી રામભાઈ મોકરીયા અને ઉતર ગુજરાતના બનાસકાંઠાના દિનેશ પ્રજાપતિની નામની પસંદગી કરી છે.

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને અહમદ પટેલના નિધન બાદ રાજ્યસભાની 2 સીટ ખાલી પડી હતી. આ વચ્ચે રાજ્યસભાની ચૂંટણીનું એલાન કરવામાં આવ્યું છે. ભાજપે ( BJP ) રાજયસભાના બે ઉમેદવારના નામની જાહેરાત કરી છે. દિનેશ પ્રજાપતિ, રામભાઈ મોકરીયાના નામની જાહેરાત કરી છે. રામભાઈ મોકરીયા પોરબંદર સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આવે છે તો દિનેશ પ્રજાપતિ બનાસકાંઠા ઉતર ગુજરાતથી આવે છે.

Next Video