Bhavnagar : ચિત્રકારો ચિત્ર રજૂ કરી ગુરુને આદરાંજલી અર્પણ કરી અનોખી ઉજવણી કરી

|

Jul 25, 2021 | 9:32 PM

ભાવનગર(Bhavnagar) જિલ્લામાં આવેલા કેટલાક ચિત્રકારો( Painters ) પોતાની ચિત્ર કૃતિઓ રજૂ કરી ગુરુને આદરાંજલી અર્પણ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ચિત્રકારોએ ચિત્ર દોરી પૂર્ણિમાની ઉજવણી કરી હતી.

1 / 8
જ્ઞાન અને ભક્તિ ના મહાપર્વ ગુરૂપૂર્ણિમાંની  શહેર-જિલ્લામાં ધર્મ-ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી

જ્ઞાન અને ભક્તિ ના મહાપર્વ ગુરૂપૂર્ણિમાંની શહેર-જિલ્લામાં ધર્મ-ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી

2 / 8
જોકે બે વર્ષોથી ચાલતી કોરોનાની મહામારીને પગલે ઉત્સવોની ઉજવણીમાં નોંધપાત્ર ફેરફારો થયા છે

જોકે બે વર્ષોથી ચાલતી કોરોનાની મહામારીને પગલે ઉત્સવોની ઉજવણીમાં નોંધપાત્ર ફેરફારો થયા છે

3 / 8
ત્યારે ભાવનગર જિલ્લામાં આવેલા ખ્યાતનામ ગુરૂઓને ભાવનગરના ચિત્રકારો પોતાની ચિત્ર કૃતિઓ રજૂ કરી ગુરુને આદરાંજલી અર્પણ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

ત્યારે ભાવનગર જિલ્લામાં આવેલા ખ્યાતનામ ગુરૂઓને ભાવનગરના ચિત્રકારો પોતાની ચિત્ર કૃતિઓ રજૂ કરી ગુરુને આદરાંજલી અર્પણ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

4 / 8
આ ગુરુવંદના કાર્યક્રમમાં ભાવનગર કલાનગરીમાં કલાની સ્થાપના કરનાર સર્વ ગુરુ રવિશંકર મ.રાવળ, સોમાલાલ શાહ, ચિત્રકાર ખોડીદાસભાઇ પરમાર તથા અન્ય તમામ મોટા ગજાના કલાકારઓની ગુરુ પરંપરાને વિશિષ્ટ રીતે સમાવીને તમામ ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું,

આ ગુરુવંદના કાર્યક્રમમાં ભાવનગર કલાનગરીમાં કલાની સ્થાપના કરનાર સર્વ ગુરુ રવિશંકર મ.રાવળ, સોમાલાલ શાહ, ચિત્રકાર ખોડીદાસભાઇ પરમાર તથા અન્ય તમામ મોટા ગજાના કલાકારઓની ગુરુ પરંપરાને વિશિષ્ટ રીતે સમાવીને તમામ ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું,

5 / 8
આ પ્રદર્શનમાં ગુરુ વિરાસત- પરંપરામાં આજ સુધીના તમામ કલાકાર સમાવિષ્ટ થાય તે રીતે 90 થી વધુ ચિત્રકારોના ચિત્રો ગુરુ માળાના મણકાની જેમ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો

આ પ્રદર્શનમાં ગુરુ વિરાસત- પરંપરામાં આજ સુધીના તમામ કલાકાર સમાવિષ્ટ થાય તે રીતે 90 થી વધુ ચિત્રકારોના ચિત્રો ગુરુ માળાના મણકાની જેમ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો

6 / 8
ભાવનગર કલાનગરીની કલારસિક જનતાને આ પ્રદર્શનનો લાભ 2 દિવસ લીધો હતો.

ભાવનગર કલાનગરીની કલારસિક જનતાને આ પ્રદર્શનનો લાભ 2 દિવસ લીધો હતો.

7 / 8
ભાવનગરના કલાકારોનો દેહવિલય થયો છે, તેના પરિવારના સભ્યોને કલાસંઘ આદરાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ભાવનગરના કલાકારોનો દેહવિલય થયો છે, તેના પરિવારના સભ્યોને કલાસંઘ આદરાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

8 / 8
કલારસિકોને પણ આ પ્રદર્શન માણ્યું હતું.

કલારસિકોને પણ આ પ્રદર્શન માણ્યું હતું.

Next Photo Gallery