આ ગુરુવંદના કાર્યક્રમમાં ભાવનગર કલાનગરીમાં કલાની સ્થાપના કરનાર સર્વ ગુરુ રવિશંકર મ.રાવળ, સોમાલાલ શાહ, ચિત્રકાર ખોડીદાસભાઇ પરમાર તથા અન્ય તમામ મોટા ગજાના કલાકારઓની ગુરુ પરંપરાને વિશિષ્ટ રીતે સમાવીને તમામ ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું,