ભાવનગર માર્કેટયાર્ડ 4 ઓગસ્ટ સુધી બંધ, શાકમાર્કેટ રાત્રે 3થી સવારના 6 સુધી ચાલુ

|

Jul 23, 2020 | 11:34 AM

કોરોનાના વધી રહેલા કેસને લઈને ભાવનગરના માર્કેટયાર્ડના વેપારીઓમાં ભારે ચિંતા પ્રસરી છે. માર્કેટયાર્ડ આવતીકાલ 25 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેમાં અનાજ, કઠોળ અને તેલિબીયાની ખરીદ વેચાણ નહી થાય તો લીબુંની હરાજી 26થી 31 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શાકમાર્કેટમાં શાકની હરાજી રાત્રીના 3થી સવારના 6 વાગ્યા સુધી જ […]

ભાવનગર માર્કેટયાર્ડ 4 ઓગસ્ટ સુધી બંધ, શાકમાર્કેટ રાત્રે 3થી સવારના 6 સુધી ચાલુ

Follow us on

કોરોનાના વધી રહેલા કેસને લઈને ભાવનગરના માર્કેટયાર્ડના વેપારીઓમાં ભારે ચિંતા પ્રસરી છે. માર્કેટયાર્ડ આવતીકાલ 25 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેમાં અનાજ, કઠોળ અને તેલિબીયાની ખરીદ વેચાણ નહી થાય તો લીબુંની હરાજી 26થી 31 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શાકમાર્કેટમાં શાકની હરાજી રાત્રીના 3થી સવારના 6 વાગ્યા સુધી જ કરી શકાશે અને શાકમાર્કેટમાં દ્વીચક્રી વાહનોના પ્રવેશ ઉપર પ્રતિંબંધ ફરમાવ્યો છે.

Next Article