ભરૂચ: પાનોલીની વાંકસન્સ કંપનીમાં ધડાકો, રીએક્ટર નજીક કામ કરી રહેલા એક કામદારનું મોત

|

Dec 21, 2020 | 6:35 PM

ભરૂચની પાનોલીની વાંકસન્સ કંપનીમાં ધડાકો થયો. રીએક્ટરમાં ધડાકો થતાં એક કામદારનું મોત થયું છે.

ભરૂચ: પાનોલીની વાંકસન્સ કંપનીમાં ધડાકો, રીએક્ટર નજીક કામ કરી રહેલા એક કામદારનું મોત

Follow us on

ભરૂચની પાનોલીની વાંકસન્સ કંપનીમાં ધડાકો થયો. રીએક્ટરમાં ધડાકો થતાં એક કામદારનું મોત થયું છે. ત્યારે GPCB તથા ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. રીએક્ટરમાં પ્રેશર વધી જવાના કારણે આ ધડાકો થયો છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચો: બ્રિટનમાં કોરોનાની બગડતી સ્થિતિ અંગે કેન્દ્ર સરકારે બોલાવી અર્જન્ટ બેઠક, ભારત સરકાર સજાગ : સ્વાસ્થ્ય પ્રધાન

Next Article