કોરોનાને કારણે ભાદરવી પૂનમે અંબાજી મંદિર બંધ, વિશ્વ કલ્યાણઅર્થે યોજાયો સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ

|

Sep 19, 2020 | 2:53 PM

ભાદરવી પુનમે અંબાજીમાં હજારોની મેદની ઉમટતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે લાગુ પાડેલી ગાઈડલાઈનને કારણે અંબાજી મંદિર બંધ છે. અંબાજી મંદિરના યજ્ઞશાળામાં આજે સવારે મા અંબાનો યજ્ઞ કરવામાં આવ્યો હતો. અંબાજીના ચાચર ચોકમાં મંદિરના પુજારીઓ અને કર્મચારીઓ સિવાય અન્ય કોઈ જ ઉપસ્થિત નહોતું. વહેલી સવારે વિશ્વ કલ્યાણઅર્થે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. […]

કોરોનાને કારણે ભાદરવી પૂનમે અંબાજી મંદિર બંધ, વિશ્વ કલ્યાણઅર્થે યોજાયો સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ

Follow us on

ભાદરવી પુનમે અંબાજીમાં હજારોની મેદની ઉમટતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે લાગુ પાડેલી ગાઈડલાઈનને કારણે અંબાજી મંદિર બંધ છે. અંબાજી મંદિરના યજ્ઞશાળામાં આજે સવારે મા અંબાનો યજ્ઞ કરવામાં આવ્યો હતો. અંબાજીના ચાચર ચોકમાં મંદિરના પુજારીઓ અને કર્મચારીઓ સિવાય અન્ય કોઈ જ ઉપસ્થિત નહોતું. વહેલી સવારે વિશ્વ કલ્યાણઅર્થે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. અંબાજીની યજ્ઞશાળામાં આહુતી આપવામાં આવી હતી.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ પણ વાંચોઃનર્મદાના નીરની સાથે ભરૂચ અને ઝધડીયામાં ઘસી આવ્યા મગર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:41 am, Wed, 2 September 20

Next Article