Gujarati NewsGujaratBhadarvi poonam ambaji temple closed for devotees due to covid scare
કોરોનાને કારણે ભાદરવી પૂનમે અંબાજી મંદિર બંધ, વિશ્વ કલ્યાણઅર્થે યોજાયો સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ
ભાદરવી પુનમે અંબાજીમાં હજારોની મેદની ઉમટતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે લાગુ પાડેલી ગાઈડલાઈનને કારણે અંબાજી મંદિર બંધ છે. અંબાજી મંદિરના યજ્ઞશાળામાં આજે સવારે મા અંબાનો યજ્ઞ કરવામાં આવ્યો હતો. અંબાજીના ચાચર ચોકમાં મંદિરના પુજારીઓ અને કર્મચારીઓ સિવાય અન્ય કોઈ જ ઉપસ્થિત નહોતું. વહેલી સવારે વિશ્વ કલ્યાણઅર્થે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. […]
Follow us on
ભાદરવી પુનમે અંબાજીમાં હજારોની મેદની ઉમટતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે લાગુ પાડેલી ગાઈડલાઈનને કારણે અંબાજી મંદિર બંધ છે. અંબાજી મંદિરના યજ્ઞશાળામાં આજે સવારે મા અંબાનો યજ્ઞ કરવામાં આવ્યો હતો. અંબાજીના ચાચર ચોકમાં મંદિરના પુજારીઓ અને કર્મચારીઓ સિવાય અન્ય કોઈ જ ઉપસ્થિત નહોતું. વહેલી સવારે વિશ્વ કલ્યાણઅર્થે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. અંબાજીની યજ્ઞશાળામાં આહુતી આપવામાં આવી હતી.