બનાસકાંઠામાં ખેડૂતોના દુશ્મન તરીકે જાણીતા તીડે દસ્તક દીધી છે. કહેવાય છે કે તીડનું ઝૂંડ જે ખેતરમાં કે વાડીમાં બેસે ત્યાં સફાયો કરી દે છે અને જેના લીધે ખેડૂતોનો પાક જ નિષ્ફળ જતો હોય છે. આ તીડના આગમનથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે. વાવના લોદ્ગાણી અને બુકાણાના ખેડૂતોમાં આ પ્રકારના તીડના આવવાના લીધે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: IAS અધિકારી કેવી રીતે બની શકાય? જાણો શિક્ષણથી લઈને પરીક્ષા સુધીની તમામ વિગતો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[yop_poll id=”1″]