ગુજરાતના આ જિલ્લામાં તીડનું આગમન, ખેડૂતો મુકાયા ચિંતામાં

|

Jul 01, 2019 | 5:10 PM

બનાસકાંઠામાં ખેડૂતોના દુશ્મન તરીકે જાણીતા તીડે દસ્તક દીધી છે. કહેવાય છે કે તીડનું ઝૂંડ જે ખેતરમાં કે વાડીમાં બેસે ત્યાં સફાયો કરી દે છે અને જેના લીધે ખેડૂતોનો પાક જ નિષ્ફળ જતો હોય છે. આ તીડના આગમનથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે.  વાવના લોદ્ગાણી અને બુકાણાના ખેડૂતોમાં આ પ્રકારના તીડના આવવાના લીધે ખેડૂતોમાં ચિંતાનો […]

ગુજરાતના આ જિલ્લામાં તીડનું આગમન, ખેડૂતો મુકાયા ચિંતામાં

Follow us on

બનાસકાંઠામાં ખેડૂતોના દુશ્મન તરીકે જાણીતા તીડે દસ્તક દીધી છે. કહેવાય છે કે તીડનું ઝૂંડ જે ખેતરમાં કે વાડીમાં બેસે ત્યાં સફાયો કરી દે છે અને જેના લીધે ખેડૂતોનો પાક જ નિષ્ફળ જતો હોય છે. આ તીડના આગમનથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે.  વાવના લોદ્ગાણી અને બુકાણાના ખેડૂતોમાં આ પ્રકારના તીડના આવવાના લીધે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  IAS અધિકારી કેવી રીતે બની શકાય? જાણો શિક્ષણથી લઈને પરીક્ષા સુધીની તમામ વિગતો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

 

Next Article