Banaskantha : પાંથાવાડાના સરવા ગામની શાળાની તાળાબંધી, ભારતમાલા પ્રોજેકટ હેઠળ બનતા નેશનલ હાઈવેનો વિરોધ

|

Jan 27, 2021 | 2:41 PM

ભારતમાલા (bharatmala) પ્રોજેકેટ હેઠળ બની રહેલા નેશનલ હાઈવેનો, બનાસકાંઠાના (Banaskantha) પાંથાવાડાના સરવા ગામના ગ્રામ્યજનોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરીને વિરોધ નોધાવ્યો છે. ગ્રામ્યજનોનુ કહેવું છે કે, નેશનલ હાઈવેેને કારણે ગંભીર અકસ્માતો બનવાનો ભય રહેલો છે.

Banaskantha : પાંથાવાડાના સરવા ગામની શાળાની તાળાબંધી, ભારતમાલા પ્રોજેકટ હેઠળ બનતા નેશનલ હાઈવેનો વિરોધ
શાળાની તાળાબંધી કરીને પાંથાવાડાના સરવા ગામેથી પસાર થતા નેશનલ હાઈવેનો ગ્રામ્યજનોએ કર્યો વિરોધ

Follow us on

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના પાંથાવાડાની સરવા શાળાના વાલીઓએ, ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા નેશનલ હાઈવેનો વિરોધ કર્યો છે. પાંથાવાડાના સરવા પ્રાથમિક શાળાની નજીકમા જ નેશનલ હાઈવે બંધાઈ રહ્યો છે. જેનો વિરોધ કરતા વાલીઓનું કહેવુ છે કે, સ્કુલમાં નાના બાળકોની અવરજવર રહેતી હોવાથી અવારનવાર ગંભીર અકસ્માત સર્જાવાનો ભય રહેલો છે. પ્રાથમિક શાળાની નજીકમાં જ ભારતમાલા (bharatmala) પ્રોજેકેટના ભાગરૂપે નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો હોવાથી, ગ્રામ્યજનો તેનો વિરોધ નોંધાવ્યો છે. સરવાના ગ્રામ્યજનોએ શાળાને તાળાબંધી કરીને ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત બની રહેલા નેશનલ હાઈવેનો વિરોધ કરતા અન્યત્ર ખેસડવા માંગ કરી છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Next Article