Banaskantha: આકાશમાં વાદળો છવાતાં ધરતીપુત્રો ચિંતિત, વરસાદની શક્યતાને પગલે ખેતીમાં નુકશાનની ભીતિ

|

Mar 18, 2021 | 12:39 PM

બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં વાદળો છવાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. વરસાદની શક્યતાને પગલે પહેલેથી જ નુક્સાનીનો માર સહન કરી રહેલા ખેડૂતોને વધુ નુક્સાનની ભીતિ સતાવી રહી છે.

બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં વાદળો છવાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. વરસાદની શક્યતાને પગલે પહેલેથી જ નુક્સાનીનો માર સહન કરી રહેલા ખેડૂતોને વધુ નુક્સાનની ભીતિ સતાવી રહી છે.

Next Video