બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં વાદળો છવાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. વરસાદની શક્યતાને પગલે પહેલેથી જ નુક્સાનીનો માર સહન કરી રહેલા ખેડૂતોને વધુ નુક્સાનની ભીતિ સતાવી રહી છે.
બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં વાદળો છવાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. વરસાદની શક્યતાને પગલે પહેલેથી જ નુક્સાનીનો માર સહન કરી રહેલા ખેડૂતોને વધુ નુક્સાનની ભીતિ સતાવી રહી છે.