અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતા, શહેરની 104 હોટેલમાં કોવિડ-19 માટે સારવાર ઉભી કરાશે

|

May 08, 2020 | 1:06 PM

અમદાવાદમાં વકરી રહેલી સ્થિતિ પર કાબૂ મેળવવા સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. શહેરની 104 હોટેલમાં કોવિડ-19 માટે સારવાર ઉભી કરાશે જેમાં કોવિડ-19ના દર્દીઓને સારવાર આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસે દિવસે કોરોનાનો કાળો કેર વર્તાઇ રહ્યો છે અને રોજે રોજે કોરોનાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. આ સંજોગોમાં બેકાબૂ બની રહેલી […]

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતા, શહેરની 104 હોટેલમાં કોવિડ-19 માટે સારવાર ઉભી કરાશે

Follow us on

અમદાવાદમાં વકરી રહેલી સ્થિતિ પર કાબૂ મેળવવા સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. શહેરની 104 હોટેલમાં કોવિડ-19 માટે સારવાર ઉભી કરાશે જેમાં કોવિડ-19ના દર્દીઓને સારવાર આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસે દિવસે કોરોનાનો કાળો કેર વર્તાઇ રહ્યો છે અને રોજે રોજે કોરોનાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. આ સંજોગોમાં બેકાબૂ બની રહેલી સ્થિતિને કાબૂમાં કરવા માટે આ નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો: ચીન છોડીને કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરે તે માટે CM રુપાણીએ કરી મોટી જાહેરાત, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article