Assembly session : રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 313 સિંહ-સિંહણ અને સિંહ બાળના મોત થયા છે. વર્ષ 2019માં 35 સિંહ 48 સિંહણ અને 71 સિંહ બાળના મોત થયા છે. 2020માં 36 સિંહ 42 સિંહણ અને 81 સિંહ બાળના મોત થયા છે. કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરના પ્રશ્ન પર સરકારે વિધાનસભા સત્રમાં આ જવાબ આપ્યો છે.