અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઓ પર વર્તાવાની શરૂ, સૌરાષ્ટ્રનાં તમામ દરિયાકાંઠા પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું

|

Oct 18, 2020 | 12:42 PM

અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયું છે જેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઓ પર વર્તાવાની શરૂ થઈ ગઈ છે જેને પગલે ભારે પવન સાથે દરિયામાં કરંટ જોવા મળ્યો છે જેને પગલે સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠા પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. જામનગર બેડી, નવા બંદર, રોઝી બંદર, સિક્કા બંદર, દેવભૂમિ […]

અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઓ પર વર્તાવાની શરૂ, સૌરાષ્ટ્રનાં તમામ દરિયાકાંઠા પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું

Follow us on

અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયું છે જેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઓ પર વર્તાવાની શરૂ થઈ ગઈ છે જેને પગલે ભારે પવન સાથે દરિયામાં કરંટ જોવા મળ્યો છે જેને પગલે સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠા પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. જામનગર બેડી, નવા બંદર, રોઝી બંદર, સિક્કા બંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા, સલાયા બંદર, અને પોરબંદરના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અમરેલીના જાફરાબાદ પાસે દરિયામાં 25 નોટિકલ માઈલ દૂર પવન અને કરંટ જોવા મળ્યો છે. જેને પગલે અહીં 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. ભારે પવનના કારણે જાફરાબાદના બંદરની 300 બોટો કિનારે પરત ફરી છે.

 

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article