AMRELI : રાજુલાના ખાખબાઇ ગામે 9 મરઘાના શંકાસ્પદ મોત, પશુપાલન વિભાગે તપાસ આરંભી

|

Jan 29, 2021 | 3:02 PM

AMRELI : રાજુલાના ખાખબાઈ ગામે 9 મરઘાના શંકાસ્પદ મોત થયા છે. આ ઘટનાને પગલે પશુપાલન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.

AMRELI : રાજુલાના ખાખબાઈ ગામે 9 મરઘાના શંકાસ્પદ મોત થયા છે. આ ઘટનાને પગલે પશુપાલન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. અગાઉ 50 ઉપરાંત મરઘાના મોત થયાનું સ્થાનિકોનું કહેવું છે. 1 મરઘાને સેમ્પલ માટે ભોપાલ મોકલવામાં આવશે. હાલ તો સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ જ મરઘાના મોતનું કારણ જાણી શકાશે.

 

Next Video