Gujarati NewsGujaratAmit shah e navratri ma potana gaam mansa ma bahuchar mataji na mandir ma fdarshan aarti kari
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નવરાત્રીમાં પૈતૃક ગામ માણસામાં બહુચર માતાજીના મંદિરે દર્શન દર્શન કર્યા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નવરાત્રીમાં પૈતૃક ગામ માણસામાં બહુચર માતાજીના મંદિરે દર્શન દર્શન કર્યા. અમિત શાહે સમગ્ર પરિવાર સાથે કુળદેવી બહુચર માતાજીની આરતી ઉતારી. આ સમયે પુત્ર જય શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. દર વર્ષે નવરાત્રિમાં અમિત શાહ કુળદેવી બહુચર માતાના દર્શન અને આરતી-પૂજા કરીને આશીર્વાદ લેતા હોય છે. ગૃહ પ્રધાન અમિત શાહ વતન […]
Follow us on
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નવરાત્રીમાં પૈતૃક ગામ માણસામાં બહુચર માતાજીના મંદિરે દર્શન દર્શન કર્યા. અમિત શાહે સમગ્ર પરિવાર સાથે કુળદેવી બહુચર માતાજીની આરતી ઉતારી. આ સમયે પુત્ર જય શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. દર વર્ષે નવરાત્રિમાં અમિત શાહ કુળદેવી બહુચર માતાના દર્શન અને આરતી-પૂજા કરીને આશીર્વાદ લેતા હોય છે. ગૃહ પ્રધાન અમિત શાહ વતન માણસાના બહુચર માતા મંદિરમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. શારદીય નવરાત્રીમાં અમિત શાહ દર વર્ષે પરિવાર સાથે અચૂક દર્શન કરવા પહોંચે છે.