Gujarati NewsGujaratAmdaavad na vishala ma aavela gyspur na somnath mahadev mandir ma 500 divda pragtavaya
અયોધ્યામાં આનંદ,અમદાવાદના વિશાલા નજીક આવેલા ગ્યાસપુરના સોમનાથ મહાદેવ મંદિરમાં પણ ઉજવણી,મંદિરમાં 500 દિવડા પ્રગટાવવામાં આવ્યા
અમદાવાદના વિશાલા નજીક આવેલા ગ્યાસપુરના સોમનાથ મહાદેવ મંદિરમાં પણ ઉજવણી કરાઈ. 500 વર્ષ બાદ આ શુભ પ્રસંગ આવતા મંદિરમાં 500 દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા તો વિશેષ આરતીનું પણ આયોજન કરાયું હતું. મંદિરમાં બપોરથી જ રામધૂન બોલાવીને ખુશી વ્યક્ત કરી હતી. અહીં ભગવાન ભોલેનાથને શ્રી રામ લખેડી પાઘડી પહેરાવવામા આવી હતી.
અમદાવાદના વિશાલા નજીક આવેલા ગ્યાસપુરના સોમનાથ મહાદેવ મંદિરમાં પણ ઉજવણી કરાઈ. 500 વર્ષ બાદ આ શુભ પ્રસંગ આવતા મંદિરમાં 500 દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા તો વિશેષ આરતીનું પણ આયોજન કરાયું હતું. મંદિરમાં બપોરથી જ રામધૂન બોલાવીને ખુશી વ્યક્ત કરી હતી. અહીં ભગવાન ભોલેનાથને શ્રી રામ લખેડી પાઘડી પહેરાવવામા આવી હતી.