Gujarati NewsGujaratAmc commissioner tested negative for corona says will rejoin the fight against corona asap
અમદાવાદ: વિજય નહેરાનો રિપોર્ટ આવ્યો નેગેટિવ, કોરોનાના જંગમાં ફરી જોડાવાનો વ્યક્ત કર્યો આશાવાદ
અમદાવાદના AMCના મ્યુ.કમિશનર વિજય નહેરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા ક્વૉરન્ટાઇન થયા હતા. વિજય નહેરાએ ટ્વિટ કરીને રિપોર્ટ અંગેની જાણકારી આપી અને કોરોનાના જંગમાં ફરી જોડાવાનો આશાવાદ વ્યક્ત કર્યો. આ પણ વાંચો: કોરોનાના દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં કરવામાં આવ્યો બદલાવ, જાણો નવી પોલિસીની વિગતો રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE […]
અમદાવાદના AMCના મ્યુ.કમિશનર વિજય નહેરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા ક્વૉરન્ટાઇન થયા હતા. વિજય નહેરાએ ટ્વિટ કરીને રિપોર્ટ અંગેની જાણકારી આપી અને કોરોનાના જંગમાં ફરી જોડાવાનો આશાવાદ વ્યક્ત કર્યો.