
અંબાજી મંદિર આવતીકાલે બંધ રહેશે. પ્રક્ષાલન વિધિ માટે અંબાજી મંદિર બંધ રાખવામાં આવશે. દર વર્ષે ભાદરવી પૂનમના બાદ પ્રક્ષાલન વિધિ યોજાય છે. મા અંબાના ગર્ભ ગૃહ સહિત ઘરેણાં ધોવાય છે. આ દિવસે મંદિરને સંપુર્ણ ધોવવામાં આવે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 3:52 am, Sat, 5 September 20