માં અંબાના દર્શન હવે રાબેતા મુજબ ચાલુ રહેશે, વૃદ્ધો અને બાળકોને પ્રવેશ નહીં

|

Oct 15, 2020 | 6:22 PM

આદ્યશક્તિ માં અંબાની 51 શક્તિપીઠો પૈકીની મુખ્ય શક્તિપીઠ અને માતાજીનું મૂળ સ્થાન ગબ્બર પર્વત ધામ હવે ભક્તો માટે ખૂલ્લું મુકાયું છે. દરેક શ્રદ્ધાળુઓને મંદિરમાં ફરજિયાત માસ્ક પહેરી, સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનિટાઈઝ અને સ્ક્રિનિંગ થયા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. મંદિર પ્રશાસને 10 વર્ષથી ઓછી વયના બાળકો અને 65 વર્ષથી વધુની વય ધરાવતાં નાગરિકોને હાલના મહામારીના […]

માં અંબાના દર્શન હવે રાબેતા મુજબ ચાલુ રહેશે, વૃદ્ધો અને બાળકોને પ્રવેશ નહીં

Follow us on

આદ્યશક્તિ માં અંબાની 51 શક્તિપીઠો પૈકીની મુખ્ય શક્તિપીઠ અને માતાજીનું મૂળ સ્થાન ગબ્બર પર્વત ધામ હવે ભક્તો માટે ખૂલ્લું મુકાયું છે. દરેક શ્રદ્ધાળુઓને મંદિરમાં ફરજિયાત માસ્ક પહેરી, સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનિટાઈઝ અને સ્ક્રિનિંગ થયા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. મંદિર પ્રશાસને 10 વર્ષથી ઓછી વયના બાળકો અને 65 વર્ષથી વધુની વય ધરાવતાં નાગરિકોને હાલના મહામારીના સમયમાં દર્શન માટે નહીં આવવા પણ અપીલ કરી છે. નવરાત્રી દરમિયાન દર્શન માટેનો સમય સવારે 8 થી 11.30, બપોરે 12.30થી 4.15 અને સાંજે 7થી રાત્રે 9 વાગ્યા સુધીનો રહેશે. જોકે વૃદ્ધો અને બાળકોને પ્રવેશ ન આપવાનો પણ નિર્ણય લેવાયો છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article