AMBAJI MANDIR: ટ્રસ્ટના જ કર્મચારી પર 1.12 લાખના કૌભાંડનો આક્ષેપ

|

Jan 26, 2021 | 9:37 PM

ગુજરાતના પ્રખ્યાત અંબાજી મંદિરના ટ્રસ્ટમાં લાખો રૂપિયાનું કૌભાંડ આચરાયાના સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર ટ્રસ્ટના જ એક કર્મચારી પર રૂ.1.12 લાખના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

AMBAJI MANDIR: ટ્રસ્ટના જ કર્મચારી પર 1.12 લાખના કૌભાંડનો આક્ષેપ

Follow us on

ગુજરાતના પ્રખ્યાત અંબાજી મંદિરના ટ્રસ્ટમાં લાખો રૂપિયાનું કૌભાંડ આચરાયાના સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર ટ્રસ્ટના જ એક કર્મચારી પર રૂ.1.12 લાખના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર કૌભાંડમાં ડીઝલ ખરીદીમાં અંબાજી મંદિર ટ્રસ્ટને રૂ.1,12,738નો ચૂનો લાગ્યો છે.

 

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

અંબાજી મંદિર ટ્રસ્ટના જ એક કર્મચારીએ ડીઝલ ખરીદીમાં ખોટા બિલ, ખોટી સહી કરીને 1,445 લીટર ડીઝલની ખરીદીમાં ગોલમાલ કરી છે. ટ્રસ્ટના આ કૌભાંડી કર્મચારીએ ટ્રસ્ટના ખોટા સિક્કાઓ લગાવી બિલો રજૂ કરી કૌભાંડ આચર્યુ છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે મંદિર ટ્રસ્ટના કર્મચારી અને પેટ્રોલ પંપના કર્મચારી સામે ફરિયાદ નોંધી છે.

 

આ પણ વાંચો: Tractor Rally: જામજોધપુરમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી, 50 જેટલા ખેડૂતોની અટકાયત

Next Article