Rath Yatra LIVE : મોસાળમાં ભગવાન પહોંચતા જ કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત

|

Jul 12, 2021 | 10:28 AM

મોસાળમાં ભગવાન પહોંચતા જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રથ હવે નિજ મંદિર તરફ પરત ફરી રહ્યા છે.

Rath Yatra LIVE : રાજ્ય સરકારે કોરોના(Corona) નિયમોના પાલન સાથે રથયાત્રા યોજવાની મંજૂરી આપ્યા બાદ આજે રથયાત્રામાં રથ સહિત માત્ર 5 જ વાહન અને 120 જેટલા ખલાસી ભાઈઓ જોડાયા છે. રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ કરવામાં આવશે. આ વચ્ચે રથયાત્રા સરસપુર પહોંચી હતી. અહીં 10 મિનિટ મામેરાની વિધિ કરવામાં આવી હતી. સરસપૂરથી રથ હવે નિજ મંદિર તરફ પરત ફરી રહ્યા છે.

ઈતિહાસમાં પ્રથમવાર ભક્તો, ગજરાજ, ભજનમંડળી કે અખાડા વિના રથયાજ્ઞા યોજાશે. રથયાત્રા દરમિયાન ભક્તોના દર્શન કે પૂજા કરવા પર પ્રતિબંધ મૂકાયો છે.

Published On - 8:44 am, Mon, 12 July 21

Next Video