Ahmedabad માં ભુવા પડવાનો સિલસિલો યથાવત, સ્થાનિકો પરેશાન, સમસ્યા દૂર કરવા માગ

|

Jul 20, 2021 | 2:27 PM

અમદાવાદમાં 17 સ્થળ પર ભુવા પડ્યા છે. 17 સ્થળ પર ભુવા પડતા અમદાવાદનો (Ahmedabad) પૂર્વ વિસ્તાર ભુવા વિસ્તાર બની ગયો છે.

Ahmedabad માં ભુવા પડવાનો સિલસિલો યથાવત, સ્થાનિકો પરેશાન, સમસ્યા દૂર કરવા માગ
સાંકેતિક તસ્વીર

Follow us on

અમદાવાદમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત છે. આપને જણાવી દઇએ કે અમદાવામાં 17 સ્થળ પર ભુવા પડ્યા છે. 17 સ્થળ પર ભુવા પડતા અમદાવાદનો (Ahmedabad) પૂર્વ વિસ્તાર ભુવા વિસ્તાર બની ગયો છે. ઉલ્લેખનીય છે કે CTM, હાટકેશ્વર સહિત આસપાસના વિસ્તારમાં અનેક ભુવાના કારણે સ્થાનિકો પરેશાન છે.

એક તરફ ચોમાસામાં ભુવાની સમસ્યા વધી રહી છે, તો બીજી તરફ અમદાવાદ મનપાની કામગીરીની ઝડપ ઘટી રહી છે. આપને જણાવી દઇએ કે ભુવા પડવાના કારણે  વરસાદી પાણીનો ભરાવો થાય છે, જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઇ ચૂક્યા છે. સ્થાનિકોએ આ સમસ્યા દૂર કરવા માટે માગ કરી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Next Article