Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં મહિલાએ કર્યું અંગદાન, 3 લોકોને આપ્યું નવજીવન

|

Jan 23, 2021 | 1:19 PM

Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં મહિલાએ અંગ દાન કર્યું. ચાણક્યપુરી વિસ્તારના રહેવાસી ૪૮ વર્ષીય મીનાબેન ઝાલાએ ત્રણ લોકોને નવું જીવન આપ્યું છે.

Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં મહિલાએ કર્યું અંગદાન, 3 લોકોને આપ્યું નવજીવન

Follow us on

Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં મહિલાએ અંગ દાન કર્યું. ચાણક્યપુરી વિસ્તારના રહેવાસી ૪૮ વર્ષીય મીનાબેન ઝાલાએ ત્રણ લોકોને નવું જીવન આપ્યું છે. મીનાબેન ઝાલાને ૧૯ જાન્યુઆરીના રોજ તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. મીનાબહેનના પરિવારજનોએ તેમના અંગોનાં પ્રત્યારોપણ માટે સહમતિ દર્શાવી હતી. અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટર ખાતે અંગોને રીટ્રાઇવ કરવામાં આવ્યા છે.રીટ્રાઇવ કરીને પ્રત્યારોપણ દ્વારા 3ને નવી જિંદગી મળી છે.

Next Article