અમદાવાદથી ઉતર ભારત તરફ જતી- આવતી તમામ ટ્રેનનું રિઝર્વેશન આગામી દિવાળી સુધી પેક થઈ જતા રેલ્વે વિભાગે કેટલીક વધારાની ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. હાલમાં કોરોના કાળને લઈને નિયમિત જતી આવતી ટ્રેન રદ કરવામાં આવી છે. પરંતુ તેના સ્થાને વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જે સોશ્યલ ડિસ્ટન્સ સાથે દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેન પણ ફુલ થઈ ગઈ છે. અને મુસાફરોનુ લાંબુ વેઈટીગ લિસ્ટ બન્યુ છે. હાલમાં સોમનાથથી જબલપુર વચ્ચે સાપ્તાહીક અને પાંચ દિવસીય વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃટેકાના ભાવે મગફળીનુ વેચાણ કરવા નોંધણી કરાવવામાં માલપુર મેધરજમાં ધાંધિયા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો