AHMEDABAD : આવતીકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અમદાવાદ આવશે, મોટેરા સ્ટેડિયમના ઉદ્દઘાટનમાં હાજરી આપશે

|

Feb 22, 2021 | 3:31 PM

AHMEDABAD : આવતીકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અમદાવાદ આવશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાના ઉદ્ધઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિ હાજરી આપશે.

AHMEDABAD : આવતીકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અમદાવાદ આવશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાના ઉદ્ધઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિ હાજરી આપશે.

 

 

રાષ્ટ્રપતિનો કાર્યક્રમ
બપોરે 12:00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે
બપોરે 12:40 વાગ્યે ગાંધીનગર રાજભવન પહોંચશે
04:00 વાગ્યા સુધી લંચ બ્રેક અને વિશ્રાંતિ કરશે રાજભવન ખાતે
બપોરે 04:30 વાગ્યે મહાત્મા મંદિર ગાંધીનગર જશે
ત્યાર બાદ સેન્ટ્રલ યુનિવર્સિટી પદવીદાન સમારોહ
રાત્રે 09:00 વાગ્યે રાજભવન પરત ફરશે
24-02-2021ના રોજ બપોરે 12:30 વાગ્યે મોટેરા સ્ટેડિયમ પહોંચશે
01:30 વાગ્યે બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચી પરત જશે

Published On - 3:25 pm, Mon, 22 February 21

Next Video