VIDEO: કોંગ્રેસની ખેડૂત સંવેદના યાત્રાનો ફિયાસ્કો, સાણંદના સચાણા ખાતે 24 ટ્રેક્ટરની યાત્રા પહોંચી હતી

મગફળી કૌભાંડને લઈ ગાંધીધામથી ગાંધીનગર જવા નિકળેલી કોંગ્રેસની ખેડૂત સંવેદના યાત્રાનો ફિયાસ્કો થયો છે. સાણંદના સચાણા ખાતે 24 ટ્રેક્ટરની યાત્રા પહોંચી હતી. જ્યાં પોલીસનો મોટો કાફલો જોઈ કોંગ્રેસના ખેડૂત નેતાઓ પાણીમાં બેસી ગયા. અને યાત્રા આગળ ધપાવવાના બદલે કોંગ્રેસના ખેડૂત નેતાઓ સરેન્ડર થયા. આ પણ વાંચોઃ VIDEO: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બજેટ રજૂ કરતા પહેલાનું નિવેદન, […]

VIDEO: કોંગ્રેસની ખેડૂત સંવેદના યાત્રાનો ફિયાસ્કો, સાણંદના સચાણા ખાતે 24 ટ્રેક્ટરની યાત્રા પહોંચી હતી
| Updated on: Jul 02, 2019 | 7:43 AM

મગફળી કૌભાંડને લઈ ગાંધીધામથી ગાંધીનગર જવા નિકળેલી કોંગ્રેસની ખેડૂત સંવેદના યાત્રાનો ફિયાસ્કો થયો છે. સાણંદના સચાણા ખાતે 24 ટ્રેક્ટરની યાત્રા પહોંચી હતી. જ્યાં પોલીસનો મોટો કાફલો જોઈ કોંગ્રેસના ખેડૂત નેતાઓ પાણીમાં બેસી ગયા. અને યાત્રા આગળ ધપાવવાના બદલે કોંગ્રેસના ખેડૂત નેતાઓ સરેન્ડર થયા.

આ પણ વાંચોઃ VIDEO: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બજેટ રજૂ કરતા પહેલાનું નિવેદન, ખેડૂતોનો ફાયદો અને ડેમના પાટીયા ખુલશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સાથે જ પોલીસને જોતા જ નેતાઓએ રામધૂન બોલવાની શરૂ કરી. જો કે પોલીસે કોંગ્રેસના ખેડૂતો આગેવાન પાલ આંબલિયાની અટકાયત કરી છે. બીજી તરફ અટકાયતને લઈ કોંગ્રેસના નેતાઓએ યાત્રા પૂર્ણ કરી છે. મહત્વનું છે કે ગાંધીધામથી ગાંધીનગર જતી આ યાત્રામાં કોંગ્રેસના કોઈ મોટો નેતાઓ પણ જોડાયા નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]