ચીનમાં મોતનું તાંડવ મચાવનાર કોરોના વાઇરસથી વિશ્વભરમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે હવે અમદાવાદના બાવળામાં પણ કોરોના વાઇરસને લઇ ભયનો માહોલ બન્યો છે. બાવળાની એક સોસાયટીમાં ચીનથી આવેલા 7 નાગરિકો વસવાટ કરે છે. આ નાગરિકો એક ખાનગી કંપનીમાં કામ કરે છે.
આ પણ વાંચો: સુરતમાં ભાજપના વોટ્સઅપ ગ્રૂપમાં કિશોર સોલંકી નામના કાર્યકરે અશ્લિલ VIDEO કર્યા પોસ્ટ
જેનાથી સ્થાનિકોને કોરોના વાઇરસનો ચેપ લાગવાનો ભય સતાવી રહ્યો છે. જેથી સ્થાનિકોને આ અંગે આરોગ્ય વિભાગને ફરિયાદ કરી હતી. તો આરોગ્ય વિભાગે આ તમામ 7 ચીની નાગરિકોના આરોગ્યની ચકાસણી કરી હતી. ત્યારે ચીની નાગરિકોની હાજરીથી સ્થાનિકોમાં કેવો છે માહોલ આવો સાંભળીએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો