Gujarati NewsGujaratAhmedabad 2 mameras of rathyatra from next year ahmedabad jaggnath yatra ma aavta varsh thi 2 mamera purvama aavse
અમદાવાદની જગન્નાથ યાત્રામાં આવતા વર્ષથી એક નહીં પણ બે મામેરા પુરાશે!
અમદાવાદની જગન્નાથની યાત્રા પહેલાં જ એક મામેરાને લઈને નવી વાત સામે આવી છે. હવે સાધુ સંતો દ્વારા પણ મામેરાની વાતને લઈને એક અલગથી મામેરું પુરુવામાં આવશે તેવું બહાર આવી રહ્યું છે. આવતા વર્ષથી જગન્નાથની યાત્રામાં બે મામેરા પુરવામાં આવી શકે છે. Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની […]
Follow us on
અમદાવાદની જગન્નાથની યાત્રા પહેલાં જ એક મામેરાને લઈને નવી વાત સામે આવી છે. હવે સાધુ સંતો દ્વારા પણ મામેરાની વાતને લઈને એક અલગથી મામેરું પુરુવામાં આવશે તેવું બહાર આવી રહ્યું છે. આવતા વર્ષથી જગન્નાથની યાત્રામાં બે મામેરા પુરવામાં આવી શકે છે.