અમદાવાદના સાબરમતીના કાળીગામમાં ગરનાળાનું કામ બંધ, ગામમાં વાહનોનો પ્રવેશ ન થવાથી સ્થાનિકોને હાલાકી

|

Dec 02, 2020 | 5:35 PM

અમદાવાદના સાબરમતી કાળીગામથી રામનગર જવાનું ગરનાળાનું કામ બંધ રહેતા સ્થાનિકોની હાલાકી વધી ગઈ છે. ગરનાળું બંધ રહેતા કાળીગામના સ્થાનિકોને 10-12 કિલોમીટર ફરીને જવું પડે છે. ગરનાળું બંધ રહેતા ગામમાં મેડિકલ સુવિધાઓ પણ મળી શકતી નથી. એટલે સુધી કે, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને પણ ગામમાં આવવામાં મુશ્કેલી નડી રહી છે. છેલ્લા 2 મહિનાથી પણ વધુ સમયથી ગરનાળુ […]

અમદાવાદના સાબરમતીના કાળીગામમાં ગરનાળાનું કામ બંધ, ગામમાં વાહનોનો પ્રવેશ ન થવાથી સ્થાનિકોને હાલાકી

Follow us on

અમદાવાદના સાબરમતી કાળીગામથી રામનગર જવાનું ગરનાળાનું કામ બંધ રહેતા સ્થાનિકોની હાલાકી વધી ગઈ છે. ગરનાળું બંધ રહેતા કાળીગામના સ્થાનિકોને 10-12 કિલોમીટર ફરીને જવું પડે છે. ગરનાળું બંધ રહેતા ગામમાં મેડિકલ સુવિધાઓ પણ મળી શકતી નથી. એટલે સુધી કે, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને પણ ગામમાં આવવામાં મુશ્કેલી નડી રહી છે. છેલ્લા 2 મહિનાથી પણ વધુ સમયથી ગરનાળુ બંધ છે. અનેક નેતાઓ અધિકારીઓને રજૂઆત કરાઈ હોવા છતાં યોગ્ય કામગીરી નથી કરાતી. સ્થાનિકોને ચિંતા છે કે, જ્યારે શાળાઓ ખુલશે ત્યારે વિદ્યાર્થીઓની સ્થિતિ વધુ બગડશે. રેલવે દ્વારા મંથર ગતિએ કામગીરી કરાતી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. ત્યારે ગરનાળુ વહેલી તકે શરૂ થાય તેવી ગ્રામજનોની માગ છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 4:18 pm, Wed, 2 December 20

Next Article