અમદાવાદના બાપુનગરમાં સ્લેબ ધરાશાયી થતા બેના મોત, ચાર લોકો ઇજાગ્રસ્ત

|

Dec 14, 2020 | 2:21 PM

અમદાવાદના બાપુનગરમાં ત્રીજા માળની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થતાં બે લોકોનાં મોત થયા છે. ઘટના સત્યમ ફ્લેટના બ્લોક નંબર 12ની છે. જ્યાં બિલ્ડિંગનું સમારકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ત્રીજા માળની ગેલેરીનો સ્લેબ અચાનક જ ધરાશાયી થઈ ગયો હતો. જેનો કાટમાળ નીચે પડતાં તેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. […]

અમદાવાદના બાપુનગરમાં સ્લેબ ધરાશાયી થતા બેના મોત, ચાર લોકો ઇજાગ્રસ્ત

Follow us on

અમદાવાદના બાપુનગરમાં ત્રીજા માળની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થતાં બે લોકોનાં મોત થયા છે. ઘટના સત્યમ ફ્લેટના બ્લોક નંબર 12ની છે. જ્યાં બિલ્ડિંગનું સમારકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ત્રીજા માળની ગેલેરીનો સ્લેબ અચાનક જ ધરાશાયી થઈ ગયો હતો. જેનો કાટમાળ નીચે પડતાં તેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સારવાર દરમિયાન 3 વર્ષના માસૂમ બાળક અને એક મજૂરનું મોત થયું છે. ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. સત્યમ ફ્લેટમાં 42 બ્લોક અને 500 જેટલા મકાનો આવેલા છે. 40 વર્ષ જુના મકાન જર્જરિત બનતા અગાઉ કરાયેલી રજુઆત બાદ કોઈ કામગીરી ન થતા આ ઘટના ઘટી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article