ભાવનગરના ઉન્ડવી ગામે 9 કાળિયારના મોત, ડૂબી જવાથી કે શ્વાને ફાડી કાઢ્યા હોવાથી નિપજ્યા મોત
ભાવનગરના ઉન્ડવી ગામની સિમમાં 9 કાળીયારના મોત નિપજ્યા છે. વરસાદી પાણીમાં ડૂબી જવાથી અને શ્વાને ફાડી કાઢ્યા હોવાથી કાળીયારના મોત નિપજ્યા છે. જો કે વન વિભાગે પાંચ જેટલા કાળિયારને બચાવી લીધા છે. અગાઉ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 10 કાળિયારના મોત થયા છે. આમ કુલ 19 કાળિયારના મોત થયા છે. જ્યારે 48 કાળિયારને બચાવી લેવાયા છે. […]
Follow us on
ભાવનગરના ઉન્ડવી ગામની સિમમાં 9 કાળીયારના મોત નિપજ્યા છે. વરસાદી પાણીમાં ડૂબી જવાથી અને શ્વાને ફાડી કાઢ્યા હોવાથી કાળીયારના મોત નિપજ્યા છે. જો કે વન વિભાગે પાંચ જેટલા કાળિયારને બચાવી લીધા છે. અગાઉ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 10 કાળિયારના મોત થયા છે. આમ કુલ 19 કાળિયારના મોત થયા છે. જ્યારે 48 કાળિયારને બચાવી લેવાયા છે.