વડોદરા જિલ્લાના કરજણ નજીક નારેશ્વરથી પસાર થતી નર્મદા નદીમાં ડુબી જવાથી ત્રણ જણાના મોત નિપજ્યા છે. ભરૂચના લિંકરોડ પર રહેતો પરિવાર આજે રવિવારને રજાનો દિવસ હોવાથી નારેશ્વર ગયો હતો. જ્યા નર્મદા નદીમાં ન્હાવા પડેલ 10 પૈકી 3 જણા ડૂબી ગયા હતા. ડુબેલાઓને બહાર કાઢવા માટે સ્થાનિક તરવૈયાઓ શોધખોળ કરી રહ્યાં છે. જુઓ વિડીયો.
Follow us on
વડોદરા જિલ્લાના કરજણ નજીક નારેશ્વરથી પસાર થતી નર્મદા નદીમાં ડુબી જવાથી ત્રણ જણાના મોત નિપજ્યા છે. ભરૂચના લિંકરોડ પર રહેતો પરિવાર આજે રવિવારને રજાનો દિવસ હોવાથી નારેશ્વર ગયો હતો. જ્યા નર્મદા નદીમાં ન્હાવા પડેલ 10 પૈકી 3 જણા ડૂબી ગયા હતા. ડુબેલાઓને બહાર કાઢવા માટે સ્થાનિક તરવૈયાઓ શોધખોળ કરી રહ્યાં છે. જુઓ વિડીયો.