ફિલ્મ રિલીઝ થવા પહેલાં જ ‘ટોટલ ધમાલ’ની ટીમે શહીદ જવાનોને કરી મદદ, પાકિસ્તાનમાં પણ ફિલ્મ રિલીઝ ન થાય 

|

Feb 18, 2019 | 1:53 PM

તાજેતરમાં રિલીઝ થનારી’ટોટલ ધમાલ’ ફિલ્મના પ્રોડયૂસરે ફિલ્મને પાકિસ્તાનમાં રિલીઝ નહી કરવાનો લીધો નિર્ણય. અજય દેવગણે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે કાશ્મીરમાં CRPFના કાફલા પર થયેલ આતંકી હુમલાને કારણે આ નિર્ણય લીધો છે. આ હુમલામાં રિઝર્વ પોલિસના 40 જવાનો શહીદો થયા હતા. ટોટલ ધમાલ ફિલ્મની ટીમે પાકિસ્તાનમાં આ ફિલ્મ રીલીજ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. […]

ફિલ્મ રિલીઝ થવા પહેલાં જ ટોટલ ધમાલની ટીમે શહીદ જવાનોને કરી મદદ, પાકિસ્તાનમાં પણ ફિલ્મ રિલીઝ ન થાય 

Follow us on

તાજેતરમાં રિલીઝ થનારી’ટોટલ ધમાલ’ ફિલ્મના પ્રોડયૂસરે ફિલ્મને પાકિસ્તાનમાં રિલીઝ નહી કરવાનો લીધો નિર્ણય.

અજય દેવગણે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે કાશ્મીરમાં CRPFના કાફલા પર થયેલ આતંકી હુમલાને કારણે આ નિર્ણય લીધો છે. આ હુમલામાં રિઝર્વ પોલિસના 40 જવાનો શહીદો થયા હતા. ટોટલ ધમાલ ફિલ્મની ટીમે પાકિસ્તાનમાં આ ફિલ્મ રીલીજ નહીં કરવાનો નિર્ણય કર્યો છે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આખી ટીમે કર્યું દાન

મેકર્સ, એકટર, અને ફિલ્મની આખી ટીમે શહીદ જવાનોના પરિવારો માટે 50 લાખ રૂપિયાનું દાન પણ કર્યું છે. પુલવામા હુમલા પછી અજય દેવગણે ટ્વિટ કરી તેમનો ગુસ્સો વ્યકત કર્યો હતો. તેમને લખ્યું હતું કે આ ખુબ જ ભયાનક અને અપમાનજનક છે. હું મારા ગુસ્સાને શબ્દોમાં વ્યકત નહિં કરી શકુ.

[yop_poll id=1574]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article