
સ્વતંત્રતા સેનાનીઓ તેમની બહાદુરી અને હિંમતથી કેવી રીતે દેશની આઝાદી માટે લડ્યા તેની એક નાની ઝલક ગોકુલધામના લોકો બતાવવાનો પ્રયત્ન કરશે.

હવે તે જાણવું ખૂબ જ રોમાંચક બનશે કે હવે કોન કોની ભૂમિકા ભજવશે.

ગોકુલધામ સોસાયટીના આ ખાસ અને અનોખા ગણેશોત્સવની ઉજવણીને લઈને તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.