અભિનેતા રણદિપ હુડ્ડાની દુલ્હને પહેરેલ આ ડ્રેસને શું કહેવામાં આવે છે અને તે શેમાંથી બને છે ? જાણો અહીં

અભિનેતા રણદીપ હુડ્ડા અને લીન લેશરામે મણિપુરના ઈમ્ફાલમાં પરંપરાગત મેતૈઈ રિવાજથી લગ્ન કર્યા. આ સમય દરમિયાન, અભિનેતાની દુલ્હન લિન મેતેઈ, મણિપુરી દુલ્હનોનો પરંપરાગત ડ્રેસ પહેર્યો હતો. આ વેડિંગ આઉટફિટમાં તેની તસવીર સામે આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ હતી. તેનો આ લુક બધાને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ત્યારે અભિનેતાની દુલ્હને પહેરેલ આ ડ્રેસને શું કહેવામાં આવે છે અને તે શેમાંથી બને છે ચાલો જાણીએ

| Edited By: | Updated on: Nov 30, 2023 | 4:55 PM
4 / 5
મણિપુરી દુલ્હન અને વરરાજા પોશાક આકર્ષક છે. રસપ્રદ વાત એ છે કે પોટલોઈ એટલો મોંઘો છે કે મોટાભાગની દુલ્હન તેને ભાડે લે છે. પોટલોઈ બ્લાઉઝ સાથે આવે છે, તેમજ ગોળાકાર સ્કર્ટ અને સાથે દુપટ્ટો હોય છે. આ પોશાક સ્થાનિક જ્વેલરી સાથે મેળ ખાય છે.

મણિપુરી દુલ્હન અને વરરાજા પોશાક આકર્ષક છે. રસપ્રદ વાત એ છે કે પોટલોઈ એટલો મોંઘો છે કે મોટાભાગની દુલ્હન તેને ભાડે લે છે. પોટલોઈ બ્લાઉઝ સાથે આવે છે, તેમજ ગોળાકાર સ્કર્ટ અને સાથે દુપટ્ટો હોય છે. આ પોશાક સ્થાનિક જ્વેલરી સાથે મેળ ખાય છે.

5 / 5
આખા પોશાકને બનાવવામાં લગભગ 10 થી 12 દિવસનો સમય લાગી શકે છે. પોટલોઈને મહારાજા ભાગ્યચંદ્ર અથવા મીડિંગુ ચિંતંગ ખોમા (1749-1798) દ્વારા ડ્રેસ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. તેઓ રાસ લીલાના ત્રણ સ્વરૂપો – કુંજ રાસ, મહા રાસ અને બસંત રાસની રચના કરવા માટે જાણીતા છે અને શરૂઆતમાં તે રાસ લીલા નૃત્યમાં ગોપીઓ દ્વારા પહેરવામાં આવતી હતી. તે ધીમે ધીમે હિંદુ-મેતૈઈ દુલ્હનોમાં લોકપ્રિય બન્યું અને તેઓએ તેને તેમના લગ્નમાં પહેરવાનું શરૂ કર્યું.

આખા પોશાકને બનાવવામાં લગભગ 10 થી 12 દિવસનો સમય લાગી શકે છે. પોટલોઈને મહારાજા ભાગ્યચંદ્ર અથવા મીડિંગુ ચિંતંગ ખોમા (1749-1798) દ્વારા ડ્રેસ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. તેઓ રાસ લીલાના ત્રણ સ્વરૂપો – કુંજ રાસ, મહા રાસ અને બસંત રાસની રચના કરવા માટે જાણીતા છે અને શરૂઆતમાં તે રાસ લીલા નૃત્યમાં ગોપીઓ દ્વારા પહેરવામાં આવતી હતી. તે ધીમે ધીમે હિંદુ-મેતૈઈ દુલ્હનોમાં લોકપ્રિય બન્યું અને તેઓએ તેને તેમના લગ્નમાં પહેરવાનું શરૂ કર્યું.