Manmarziyaanની રાઈટર કનિકા અને Raanjhanaaના રાઈટર હિમાંશુના થયા લગ્ન

|

Jan 16, 2021 | 2:20 PM

બોલીવૂડના બે પ્રખ્યાત રાઈટર્સ કનિકા ઢિલ્લોન અને હિમાંશુ શર્મા લગ્ન જીવનમાં બંધાઈ ગયા છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં બંનેએ સગાઈની ઘોષણા કરી હતી. કનિકાએ પોતાના ઈન્સ્ટા અકાઉન્ટમાં લગ્નની તસ્વીરો શેર કરી છે.

Manmarziyaanની રાઈટર કનિકા અને Raanjhanaaના રાઈટર હિમાંશુના થયા લગ્ન

Follow us on

બોલીવૂડના બે પ્રખ્યાત રાઈટર્સ કનિકા ઢિલ્લોન અને હિમાંશુ શર્મા લગ્ન જીવનમાં બંધાઈ ગયા છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં બંનેએ સગાઈની ઘોષણા કરી હતી. કનિકાએ પોતાના ઈન્સ્ટા અકાઉન્ટમાં લગ્નની તસ્વીરો શેર કરી છે.

કેદારનાથ અને મનમર્ઝિયાં જેવી ફિલ્મ લખી ચૂકેલાં કનિકાએ સોશિયલ મીડિયામાં પોતાની તસ્વીરો શેર કરીને લખ્યું હતું, ‘2021 માં નવી શરૂઆત હિમાંશુ શર્માની સાથે’. લગ્નમાં કનિકા-હિમાંશુના પરિવારના લોકો અને માત્ર નજીકના મીત્રો જ હાજર રહ્યા હતા.

હિમાંશુ શર્મા પણ જાણીતા લેખક છે. જેમણે રાંઝણા અને તણું વેડ્સ મનુ જેવી ઘણી ફિલ્મો લખી છે. હિમાંશુ અને કનિકા 2019 થી એકબીજાને ડેટ કરતા હતા.

Published On - 10:41 pm, Tue, 5 January 21

Next Article