જશ્નનો માહોલ : પુત્રના સ્વાગત માટે ‘મન્નત’ને શણગારાયું, ગમે ત્યારે ઘરે પહોંચી શકે છે આર્યન ખાન

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં જામીન મળી ગયા છે. જોકે, તેણે છેલ્લી રાત જેલમાં જ વિતાવવી પડી હતી. પણ હવે આર્યન ઘરે આવવા તૈયાર છે. આર્યનને આવકારવા માટે શાહરૂખના ઘર મન્નતને સજાવવામાં આવી રહ્યુ છે.

| Edited By: | Updated on: Oct 30, 2021 | 7:22 AM
4 / 6
તમને જણાવી દઈએ કે ગઈકાલે આર્યનને જામીન મળ્યા બાદ શાહરૂખ તમામ વકીલોને મળ્યો હતો. તે જ સમયે, અબ્રામ છત પર ગયો અને બધાને હાથ હલાવીને વેવ કર્યુ.

તમને જણાવી દઈએ કે ગઈકાલે આર્યનને જામીન મળ્યા બાદ શાહરૂખ તમામ વકીલોને મળ્યો હતો. તે જ સમયે, અબ્રામ છત પર ગયો અને બધાને હાથ હલાવીને વેવ કર્યુ.

5 / 6
આર્યનને આવકારવા માટે ફેન્સ મન્નતની બહાર તૈયાર છે.

આર્યનને આવકારવા માટે ફેન્સ મન્નતની બહાર તૈયાર છે.

6 / 6
મન્નત પર ચાલતી તૈયારીઓને જોઇને લાગે છે કે આર્યન ખાનનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવશે.

મન્નત પર ચાલતી તૈયારીઓને જોઇને લાગે છે કે આર્યન ખાનનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવશે.