Janhvi Kapoor અને સારા અલી ખાન પહોંચ્યા કેદારનાથ મંદિર, દર્શન કરતી વખતે બંનેના ફોટા આવ્યા સામે

જ્હાનવી કપૂર (Janhvi Kapoor) અને સારા અલી ખાન (Sara Ali Khan) બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે, પરંતુ બંને વાસ્તવિક જીવનમાં એકદમ સિંપલ છે. હાલમાં જ બંને અભિનેત્રીઓ કેદારનાથ મંદિર પહોંચી હતી. આ દરમિયાન બંનેની તસ્વીરો સામે આવી છે.

| Edited By: | Updated on: Nov 01, 2021 | 6:17 PM
4 / 6
જ્હાનવી અને સારા સાથે વધુ એક મિત્ર છે. ત્રણેય એકસાથે કેદારનાથ ગયા હતા. ત્રણેએ ભારે વિન્ટર જેકેટ પહેર્યા છે.

જ્હાનવી અને સારા સાથે વધુ એક મિત્ર છે. ત્રણેય એકસાથે કેદારનાથ ગયા હતા. ત્રણેએ ભારે વિન્ટર જેકેટ પહેર્યા છે.

5 / 6
દર્શન કર્યા બાદ સારા અને જ્હાનવીએ સાથે મસ્તી કરી હતી. બંનેનો આ ફોટો એકદમ ક્યૂટ છે. ઠંડીમાં બંનેની હાલત ઘણી ખરાબ થઈ છે.

દર્શન કર્યા બાદ સારા અને જ્હાનવીએ સાથે મસ્તી કરી હતી. બંનેનો આ ફોટો એકદમ ક્યૂટ છે. ઠંડીમાં બંનેની હાલત ઘણી ખરાબ થઈ છે.

6 / 6
તાજેતરમાં જ જ્હાનવી અને સારા રણવીર સિંહના શો ધ બિગ પિક્ચરમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેએ રણવીર સાથે ખૂબ જ મસ્તી કરી હતી. ચાહકો પણ બંનેની મિત્રતાને પસંદ કરી રહ્યા છે.

તાજેતરમાં જ જ્હાનવી અને સારા રણવીર સિંહના શો ધ બિગ પિક્ચરમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેએ રણવીર સાથે ખૂબ જ મસ્તી કરી હતી. ચાહકો પણ બંનેની મિત્રતાને પસંદ કરી રહ્યા છે.