AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપને મત ના આપવાની અપીલ કરવાવાળા લોકોને અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર ઘેરી લીધા

બોલીવુડ અભિનેતા અનુપમ ખેરે તે કલાકારોને સોશિયલ મીડિયા પર ઘેરી લીધા છે, જેમને તાજેત્તરમાં ભાજપને મત નહી આપવાની અપીલ કરી હતી. અનુપમ ખેરે ટ્વિટ કરીને કહ્યું કે અમારા સમુદાયના ઘણાં લોકોએ એક પત્ર જાહેર કરીને આવનારી ચૂંટણીમાં વર્તમાન સરકારને મત નહી આપવાની અપીલ કરી છે, જેને લોકોએ જાતે લોકશાહીની રીતથી પસંદ કરી છે. TV9 Gujarati […]

ભાજપને મત ના આપવાની અપીલ કરવાવાળા લોકોને અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર ઘેરી લીધા
| Updated on: Apr 07, 2019 | 5:45 AM
Share