ભાજપને મત ના આપવાની અપીલ કરવાવાળા લોકોને અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર ઘેરી લીધા
બોલીવુડ અભિનેતા અનુપમ ખેરે તે કલાકારોને સોશિયલ મીડિયા પર ઘેરી લીધા છે, જેમને તાજેત્તરમાં ભાજપને મત નહી આપવાની અપીલ કરી હતી. અનુપમ ખેરે ટ્વિટ કરીને કહ્યું કે અમારા સમુદાયના ઘણાં લોકોએ એક પત્ર જાહેર કરીને આવનારી ચૂંટણીમાં વર્તમાન સરકારને મત નહી આપવાની અપીલ કરી છે, જેને લોકોએ જાતે લોકશાહીની રીતથી પસંદ કરી છે. TV9 Gujarati […]

