દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત થયા બાદ અભિનેતા રજનીકાંત તેમની પત્ની સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદી સાથે કરી મુલાકાત, જુઓ Photos

આ વખતે પીઢ અભિનેતા રજનીકાંત (Rajinikanth)ને ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન મેળવ્યા બાદ તેઓ તેમની પત્ની લતા સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાથે મુલાકાત કરી હતી.

| Edited By: | Updated on: Oct 27, 2021 | 11:18 PM
4 / 6
રજનીકાંત અને ધનુષ બંનેને આ વખતના રાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં એવોર્ડ આપવામાં આવ્યા છે.

રજનીકાંત અને ધનુષ બંનેને આ વખતના રાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં એવોર્ડ આપવામાં આવ્યા છે.

5 / 6
ધનુષ રજનીકાંતનો જમાઈ છે. આ દરમિયાન તેમની પુત્રી સૌંદર્યા પણ બંને સાથે જોવા મળી હતી.

ધનુષ રજનીકાંતનો જમાઈ છે. આ દરમિયાન તેમની પુત્રી સૌંદર્યા પણ બંને સાથે જોવા મળી હતી.

6 / 6
પીઢ અભિનેતા રજનીકાંતને બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા મનોજ બાજપેયી પણ મળ્યા હતા અને તેમને તેમના માર્ગદર્શક કહ્યા હતા.

પીઢ અભિનેતા રજનીકાંતને બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા મનોજ બાજપેયી પણ મળ્યા હતા અને તેમને તેમના માર્ગદર્શક કહ્યા હતા.