પ્રેમ માટે ધર્મની દીવાલ લાંઘી ગયા બોલીવૂડના આ સ્ટાર્સ, લગ્ન કરીને બદલ્યો પોતાનો ધર્મ

હિન્દી સિનેમા જગતમાં ઘણી પ્રેમકથાઓ છે જે ખુબ ચર્ચામાં રહી. બોલિવૂડ સેલેબ્સ દરેક કામ પોતાના અંદાજમાં જ કરે છે. ભલે તે અભિનય હોય કે પ્રેમ. ચાલો આજે તમને એવા સેલેબ્સ વિશે જણાવવું છે જેમણે પોતાનો પ્રેમ મેળવવા માટે પોતાનો ધર્મ બદલી દીધો.

| Edited By: | Updated on: Aug 21, 2021 | 5:02 PM
4 / 6
માત્ર અમૃતા સિંહ જ નહીં પરંતુ અભિનેત્રી શર્મિલા ટાગોરે પણ પટૌડી પરિવારની વહુ બનતા પહેલા ઇસ્લામ ધર્મ સ્વીકારવો પડ્યો હતો. એવું કહેવાય છે કે શર્મિલાના પરિવારના સભ્યો આ સંબંધથી જરા પણ ખુશ નહોતા. પરંતુ નવાબ મન્સૂર અલી ખાન પટૌડી અને શર્મિલા ટાગોરે આ સંબંધને સારી રીતે નિભાવ્યો.

માત્ર અમૃતા સિંહ જ નહીં પરંતુ અભિનેત્રી શર્મિલા ટાગોરે પણ પટૌડી પરિવારની વહુ બનતા પહેલા ઇસ્લામ ધર્મ સ્વીકારવો પડ્યો હતો. એવું કહેવાય છે કે શર્મિલાના પરિવારના સભ્યો આ સંબંધથી જરા પણ ખુશ નહોતા. પરંતુ નવાબ મન્સૂર અલી ખાન પટૌડી અને શર્મિલા ટાગોરે આ સંબંધને સારી રીતે નિભાવ્યો.

5 / 6
મહેશ ભટ્ટે તેની બીજી પત્ની સોની રાજદાન સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ કબુલ્યો હતો. આ કપલની જ દીકરી છે આલિયા ભટ્ટ.

મહેશ ભટ્ટે તેની બીજી પત્ની સોની રાજદાન સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ કબુલ્યો હતો. આ કપલની જ દીકરી છે આલિયા ભટ્ટ.

6 / 6
અભિનેત્રી આયેશા ટાકિયા પણ એક હિન્દુ પરિવારની છે, પરંતુ તેણે તેના મુસ્લિમ બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. એવું કહેવાય છે કે આયશાએ ફરહાન આઝમી સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો છે. જોકે, આજ સુધી આયેશાએ આ બાબતે ક્યારેય ખુલ્લેઆમ પોતાનો મત વ્યક્ત કર્યો નથી.

અભિનેત્રી આયેશા ટાકિયા પણ એક હિન્દુ પરિવારની છે, પરંતુ તેણે તેના મુસ્લિમ બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. એવું કહેવાય છે કે આયશાએ ફરહાન આઝમી સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો છે. જોકે, આજ સુધી આયેશાએ આ બાબતે ક્યારેય ખુલ્લેઆમ પોતાનો મત વ્યક્ત કર્યો નથી.