5 / 8
માનસિક સ્વાસ્થ્યને લગતુ ઈરાનું આ પગલું ભલે એક નાની શરૂઆત હોય, પરંતુ તે ચોક્કસપણે કોઈ માટે ફાયદાકારક સાબિત થશે. લોકડાઉન થયા બાદ દેશમાં માનસિક સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોની નોંધપાત્ર સંખ્યા સામે આવી છે. જ્યારે કેટલાક લોકો તેમની સમસ્યાઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે, ઘણા લોકો હજી પણ તેને શેર કરવામાં અચકાતા હોય છે.