સુરતમાં ઘારીના વેચાણમાં ઘટાડો નોંધાવાની વેપારીઓની ધારણાં, વેપારીઓએ ઘારી બનાવવાની માત્રા ઘટાડી

|

Oct 28, 2020 | 4:41 PM

‘ચંદી પડવો’ એ સુરતીઓ માટે મોટો તહેવાર છે. અને આ તહેવાર નિમિત્તે ઘારીનું વેચાણ મોટાપાયે થતું હોય છે. પણ આ વખતે ઘારી પર કોરોના ભારે પડી રહ્યો છે. કોરોનાના કારણે લોકો તહેવારની ઉજવણીમાં કાપ મૂકશે તેવું લાગતા મીઠાઈના વેપારીઓએ પણ ઘારી બનાવવાની માત્રા ઘટાડી દીધી છે. સુરતમાં દશેરાના દિવસે ફાફડા અને જલેબી માટે ભારે ભીડ […]

સુરતમાં ઘારીના વેચાણમાં ઘટાડો નોંધાવાની વેપારીઓની ધારણાં, વેપારીઓએ ઘારી બનાવવાની માત્રા ઘટાડી

Follow us on

‘ચંદી પડવો’ એ સુરતીઓ માટે મોટો તહેવાર છે. અને આ તહેવાર નિમિત્તે ઘારીનું વેચાણ મોટાપાયે થતું હોય છે. પણ આ વખતે ઘારી પર કોરોના ભારે પડી રહ્યો છે. કોરોનાના કારણે લોકો તહેવારની ઉજવણીમાં કાપ મૂકશે તેવું લાગતા મીઠાઈના વેપારીઓએ પણ ઘારી બનાવવાની માત્રા ઘટાડી દીધી છે. સુરતમાં દશેરાના દિવસે ફાફડા અને જલેબી માટે ભારે ભીડ જોવા મળી હતી. પરંતુ ચંદી પડવોના તહેવારમાં મીઠાઈના વેપારીઓએ ગત વર્ષની સરખામણીમાં 30 ટકા ઓછી ઘારી બનાવવાનો નિર્ણય કર્યો છે. સુરતના મીઠાઈના વેપારીઓ, શહેરની મોટી ડેરી, તથા અન્ય સીઝનલ વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં ઘારી બનાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે ઘારી બનાવવા પ્રક્રિયા ઘણી જ ધીમી જોવા મળી રહી છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article