Vadodara: ઝઘડાની અદાવત રાખીને 5 વ્યક્તિઓ દ્વારા એરગનથી ફાયરિંગ અને તલવારથી હુમલો

|

Mar 14, 2021 | 11:31 PM

વડોદરામાં સામાન્ય બાબતે એરગનથી ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. ફતેપુરાના મંગલેશ્વર ઝાંપા પાસે ઝઘડાની અદાવત રાખી ફાયરિંગ અને તલવારથી હુમલો કરવામાં આવ્યો છે.

વડોદરામાં સામાન્ય બાબતે એરગનથી ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. ફતેપુરાના મંગલેશ્વર ઝાંપા પાસે ઝઘડાની અદાવત રાખી ફાયરિંગ અને તલવારથી હુમલો કરવામાં આવ્યો છે. 5 વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ કરાયું છે. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને ઘટનાસ્થળે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 

 

 

આ પણ વાંચો: રાજ્યમાં કોરોના બેકાબૂ, 24 કલાકમાં 810 કેસ નોંધાયા

 

Next Video