સુરતમાં વ્યાજખોરીએ લીધો એક વેપારીનો ભોગ, ઝેરી દવા પી ટુંકાવ્યું જીવન

|

Oct 19, 2020 | 8:48 PM

સુરતમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હજીરા પાસે એક વેપારીએ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું છે. મૃતક વેપારી કેતન સોપારીવાળાએ આત્મહત્યા પહેલા એક સુસાઇડ નોટ લખી છે. જેમાં તેણે વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો છે. જેમાં મનહર ઘીવાલા, કૈલાશબેન ઘીવાલા, વિપુલ ઘીવાલા, મિહિર વિરાણી, આશિષ તંબાકુવાલા અને સંજયના નામનો ઉલ્લેખ છે. મૃતકે નોટમાં […]

સુરતમાં વ્યાજખોરીએ લીધો એક વેપારીનો ભોગ, ઝેરી દવા પી ટુંકાવ્યું જીવન

Follow us on

સુરતમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હજીરા પાસે એક વેપારીએ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું છે. મૃતક વેપારી કેતન સોપારીવાળાએ આત્મહત્યા પહેલા એક સુસાઇડ નોટ લખી છે. જેમાં તેણે વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો છે. જેમાં મનહર ઘીવાલા, કૈલાશબેન ઘીવાલા, વિપુલ ઘીવાલા, મિહિર વિરાણી, આશિષ તંબાકુવાલા અને સંજયના નામનો ઉલ્લેખ છે. મૃતકે નોટમાં વ્યાજખોરો રૂપિયાની ઉઘરાણી કરતા હોવાનું લખ્યું છે. નોંધનીય છેકે મૃતક છેલ્લા 12 દિવસથી ગુમ થયો હોવાની પણ ફરિયાદ નોંધાઇ હતી.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article