સુરતમાં ધોરણ 11ની વિદ્યાર્થિનીનો આપઘાત, અભ્યાસના ટેન્શનમાં મોતને કર્યું વહાલું

|

Dec 17, 2020 | 8:26 PM

સુરતમાં એક વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. ઘટના છે અમરોલીના મોટા વરાછા વિસ્તારની. જ્યાં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતી પ્રગતિ લુણાગરિયા નામની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પરિવારનો દાવો છે કે ઓનલાઈન અભ્યાસના ટેન્શનમાં તેણે આ પગલું ભર્યું છે. વિદ્યાર્થિનીના કાકાની વાત માનીએ તો, સ્કૂલ બંધ હોવાથી પ્રગતિ ઘરે ઓનલાઈન અભ્યાસ કરી રહી હતી. […]

સુરતમાં ધોરણ 11ની વિદ્યાર્થિનીનો આપઘાત, અભ્યાસના ટેન્શનમાં મોતને કર્યું વહાલું

Follow us on

સુરતમાં એક વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. ઘટના છે અમરોલીના મોટા વરાછા વિસ્તારની. જ્યાં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતી પ્રગતિ લુણાગરિયા નામની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પરિવારનો દાવો છે કે ઓનલાઈન અભ્યાસના ટેન્શનમાં તેણે આ પગલું ભર્યું છે. વિદ્યાર્થિનીના કાકાની વાત માનીએ તો, સ્કૂલ બંધ હોવાથી પ્રગતિ ઘરે ઓનલાઈન અભ્યાસ કરી રહી હતી. પ્રગતિને ઓનલાઈન અભ્યાસમાં મુશ્કેલી પડી રહી હતી. જેથી તે ચિંતામાં રહેતી હતી. ગત મંગળવારે તેણે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું. સમગ્ર મુ્દ્દે હવે અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

Next Article