હિંમતનગરના ગઢામાં બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ લોકો ઇજાગ્રસ્ત

|

Oct 18, 2020 | 10:09 PM

હિંમતનગરના ગઢામાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. પશુઓને પાણી પીવાનો હવાડો અને સ્મશાનની જમીન બાબતે અથડામણની ઘટનામાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયાં છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે જૂથ અથડાણની ઘટનાને જોતા પોલીસ દ્વારા કૉમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. સાથે જ સ્થિતી નિયંત્રણમાં રહે તે માટે પોલીસનો કાફલો […]

હિંમતનગરના ગઢામાં બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ લોકો ઇજાગ્રસ્ત

Follow us on

હિંમતનગરના ગઢામાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. પશુઓને પાણી પીવાનો હવાડો અને સ્મશાનની જમીન બાબતે અથડામણની ઘટનામાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયાં છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે જૂથ અથડાણની ઘટનાને જોતા પોલીસ દ્વારા કૉમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. સાથે જ સ્થિતી નિયંત્રણમાં રહે તે માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article