Gujarati NewsCrimeBhavanagar samuhik apghat navagam 3 mot suicide karan akabandh
ભાવનગરના નવાગામમાં સામૂહિક આપઘાત, આપઘાતનું કારણ અકબંધ
ભાવનગરના નવાગામમાં સામૂહિક આપઘાતનો બનાવ બન્યો છે. એક પિતાએ તેના બે બાળકો સાથે આપઘાત કર્યો છે. પિતા સહિત એક ચાર વર્ષની પુત્રી અને એક પાંચ વર્ષના પુત્રનું આપઘાતમાં મોત થયું છે. ઘરમાં જ ગળે ફાંસો ખાઇને ત્રણેયે આપઘાત કર્યો છે. જોકે, આ સામૂહિક આપઘાતનું કારણ હજુ અકબંધ છે. Web Stories View more સરકારી બેંક […]
Follow us on
ભાવનગરના નવાગામમાં સામૂહિક આપઘાતનો બનાવ બન્યો છે. એક પિતાએ તેના બે બાળકો સાથે આપઘાત કર્યો છે. પિતા સહિત એક ચાર વર્ષની પુત્રી અને એક પાંચ વર્ષના પુત્રનું આપઘાતમાં મોત થયું છે. ઘરમાં જ ગળે ફાંસો ખાઇને ત્રણેયે આપઘાત કર્યો છે. જોકે, આ સામૂહિક આપઘાતનું કારણ હજુ અકબંધ છે.