Mumbai: એન્ટિલિયા કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચના ઇન્સ્પેક્ટર સુનીલ માનેની NIA દ્વારા ધરપકડ

|

Apr 23, 2021 | 2:08 PM

મુંબઈ એન્ટિલિયા કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચના ઇન્સ્પેક્ટર, સુનીલ માનેની NIA દ્વારા ધરપકડ કરવામાં આવી.

મુંબઈ એન્ટિલિયા કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચના ઇન્સ્પેક્ટર, સુનીલ માનેની NIA દ્વારા ધરપકડ કરવામાં આવી. આ ધરપકડ સાથે NIA એ સચિન વઝે અને તેના સાથી રિયાઝુદ્દીન કાઝી સહિતના પાંચ લોકોની ધરપકડ પણ કરી છે. હાલમાં તમામ ન્યાયિક કસ્ટડીમાં છે. સુનિલ માનેને ગઈકાલે એનઆઈએ દ્વારા એન્ટિલિયા કેસ અને મનસુખ હિરેન હત્યા કેસમાં કથિત ભૂમિકા માટે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.‌ હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

 

આ પણ વાંચો: Bhavnagar: હોસ્પિટલના ડ્રાઈવરોની માનવતા મરી પરવારી, સરકારી ગાડીમાં મફત સેવા છતાં દર્દીને લાવવાના રૂપિયા પડાવ્યા 

Next Video