અમદાવાદ: ખોખરામાં યુવકને માર મારવાના કેસમાં કોન્સ્ટેબલને કરાયો સસ્પેન્ડ

|

Dec 21, 2020 | 8:28 PM

અમદાવાદના ખોખરામાં કોન્સ્ટેબલ દ્વારા યુવકને માર મારવાના કેસમાં ભરત ભરવાડ નામના પોલીસકર્મીને આખરે સસ્પેન્ડ કરાયો છે.

અમદાવાદ: ખોખરામાં યુવકને માર મારવાના કેસમાં કોન્સ્ટેબલને કરાયો સસ્પેન્ડ
CCTV Footage

Follow us on

અમદાવાદના ખોખરામાં કોન્સ્ટેબલ દ્વારા યુવકને માર મારવાના કેસમાં ભરત ભરવાડ નામના પોલીસકર્મીને આખરે સસ્પેન્ડ કરાયો છે. મહત્વનું છે કે માસ્ક પહેરવા બાબતે યુવકને માર મારતો વીડિયો વાયરલ થયો હતો, જેથી DCP ઝોન 5 દ્વારા શિસ્ત વિરુદ્ધનું વર્તન કરવા બદલ સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવી છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચો: ગઢડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ પહોંચ્યો ભાજપને દ્વાર, એસ.પી.સ્વામીએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને કરી રજૂઆત

Next Article