
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાથી દેશના 12 કરોડ નાના ખેડૂતોને લાભ મળશે. આ નિધિથી સરકાર પર કુલ 75 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.
પીએમ કિસાન નામની યોજના હેઠળ નબળા અને નાના ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવશે કે જેનાથી ખેડૂતોની આવક વધે. 6 હજાર રૂપિયા 2000-2000 રૂપિયાના હફ્તામાં આપવામાં આવશે. આ રકમ સીધી ખાતામાં જશે. પીએમ કિસાન નામની યોજનાનું 100 ટકા ફંડિંગ સરકાર કરશે. 1 ડિસેમ્બર, 2018થી આ યોજના લાગુ થશે. આ સુવિધા તેવા ખેડૂતોને મળશે કે જેમની પાસે 2 હૅક્ટરથી ઓછી જમીન હશે.
[yop_poll id=”962″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 6:14 am, Fri, 1 February 19