દેવ દિવાળી પર કાશી ઘાટ પર પ્રગટાવાયા 12 લાખ દીવા, અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ કરાઇ તૈયાર, જુઓ મનમોહક તસવીર

કાશીની દેવ દિવાળી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે દેવતાઓ પૃથ્વી પર આવ્યા અને કાશીમાં દિવાળીની ઉજવણી કરી. આ પ્રસંગને લઈ અહી દર વર્ષે દેવ દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ખૂબ જ સુંદર તસવીરો સામે આવી છે. જેમાં દિવડા વડે અયોધ્યા રામ મંદિરની ક્રુતિ કંડારવામાં આવી હતી.

| Updated on: Nov 27, 2023 | 10:04 PM
4 / 5
કાશીના ઘાટ પર સળગતા દીવાઓને જોઈને એવું લાગે છે કે જાણે તારાઓની ચાદર જમીન પર પથરાઈ ગઈ હોય. આ ઉપરાંત રોશનીથી ઝળહળેલા પ્રાચીન મંદિરોની ભવ્યતા પણ જોવા મળે છે.

કાશીના ઘાટ પર સળગતા દીવાઓને જોઈને એવું લાગે છે કે જાણે તારાઓની ચાદર જમીન પર પથરાઈ ગઈ હોય. આ ઉપરાંત રોશનીથી ઝળહળેલા પ્રાચીન મંદિરોની ભવ્યતા પણ જોવા મળે છે.

5 / 5
દેવ દિવાળીના અવસરે ભગવાન વિશ્વનાથ ધામના દર્શન કરવા દેશ-વિદેશથી લોકો કાશીમાં ઉમટી પડે છે. એટલા માટે કાશીના દરેક ઘાટ ભક્તોથી ભરેલા દેખાયા.

દેવ દિવાળીના અવસરે ભગવાન વિશ્વનાથ ધામના દર્શન કરવા દેશ-વિદેશથી લોકો કાશીમાં ઉમટી પડે છે. એટલા માટે કાશીના દરેક ઘાટ ભક્તોથી ભરેલા દેખાયા.